ભારતીય “જલસેના” નો પાકિસ્તાન પર હુમલો : જમીન-આકાશ બાદ હવે પાણીથી હુમલો, નેવીના INS વિક્રાંતે પાકિસ્તાનમાં ભયંકર તબાહી મચાવી.

By: Krunal Bhavsar
08 May, 2025

ભારતીયજલસેના” નો પાકિસ્તાન પર હુમલો : ભારતીય વાયુસેના બાદ નેવી પણ હવે મેદાનમાં આવી ગઈ છે. અરબ સાગરમાં તૈનાત INS વિક્રાંતે કરાચીને નિશાન બનાવ્યું અને ભારે તબાહી મચાવવાની શરૂ કરી દીધી. નેવીના હુમલાથી કરાચી પોર્ટ સહિત શહેરમાં ભારે આગ લાગી છે. 

કરાચી અને ઓરમારા પોર્ટ પર છોડી મિસાઈલો
રક્ષાસૂત્રોના જણાવ્યાં મુજબ INS વિક્રાંતથી પાકિસ્તાનના કરાચી અને ઓરમારા પોર્ટ પર અનેક મિસાઈલો છોડવામાં આવી છે. જેનાથી બંને પોર્ટ પર ભયંકર આગ લાગી છે. આ હુમલાથી બંને પોર્ટ શહેરોમાં ચારેબાજુ ધૂમાડો ફેલાયો છે. લોકો ગભરાહટમાં કાંઠા વિસ્તારો છોડીને અંદરની બાજુ ભાગી રહ્યા છે.

કરાચી અને ઓરમારા પોર્ટ પર છોડી મિસાઈલો
રક્ષાસૂત્રોના જણાવ્યાં મુજબ INS વિક્રાંતથી પાકિસ્તાનના કરાચી અને ઓરમારા પોર્ટ પર અનેક મિસાઈલો છોડવામાં આવી છે. જેનાથી બંને પોર્ટ પર ભયંકર આગ લાગી છે. આ હુમલાથી બંને પોર્ટ શહેરોમાં ચારેબાજુ ધૂમાડો ફેલાયો છે. લોકો ગભરાહટમાં કાંઠા વિસ્તારો છોડીને અંદરની બાજુ ભાગી રહ્યા છે.


Related Posts

Load more