Related Posts
કરાચી અને ઓરમારા પોર્ટ પર છોડી મિસાઈલો
રક્ષાસૂત્રોના જણાવ્યાં મુજબ INS વિક્રાંતથી પાકિસ્તાનના કરાચી અને ઓરમારા પોર્ટ પર અનેક મિસાઈલો છોડવામાં આવી છે. જેનાથી બંને પોર્ટ પર ભયંકર આગ લાગી છે. આ હુમલાથી બંને પોર્ટ શહેરોમાં ચારેબાજુ ધૂમાડો ફેલાયો છે. લોકો ગભરાહટમાં કાંઠા વિસ્તારો છોડીને અંદરની બાજુ ભાગી રહ્યા છે.
કરાચી અને ઓરમારા પોર્ટ પર છોડી મિસાઈલો
રક્ષાસૂત્રોના જણાવ્યાં મુજબ INS વિક્રાંતથી પાકિસ્તાનના કરાચી અને ઓરમારા પોર્ટ પર અનેક મિસાઈલો છોડવામાં આવી છે. જેનાથી બંને પોર્ટ પર ભયંકર આગ લાગી છે. આ હુમલાથી બંને પોર્ટ શહેરોમાં ચારેબાજુ ધૂમાડો ફેલાયો છે. લોકો ગભરાહટમાં કાંઠા વિસ્તારો છોડીને અંદરની બાજુ ભાગી રહ્યા છે.